Tree Plantation Programm 2023

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એન.એસ.એસ. અને એન.સી.સી. ના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ  નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.આચાર્ય શ્રી ડો.જે.કે.પટેલ સાહેબ દ્રારા  વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન એન એસ એસ  પ્રોગ્રામ ઓફિસર ડો. કલ્પેશભાઈપટેલ, ડો.વિશાલભાઈ જોશી અને એન સી સી  ના લેફટનન્ટ દ્રારા કરવામાં આવ્યું હતું.  

Back