ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલી મિટિંગ

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓની મિટિંગ ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દિલીપભાઇ ચૌધરીના અધ્યક સ્થાને યોજવામાં આવી હતી. તેમાં 85 જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્યશ્રી ડો. જે. કે. પટેલ સાહેબે કોલેજની તમામ પ્રવૃતિઓની જાણકારી આપી હતી. IQAC કો- ઓર્ડીનેટર ડો. કે. સી. મોદી સાહેબ, ડૉ. એ. ડી. પરમાર સાહેબ અને પ્રો. વી. બી. પટેલ સાહેબે NAAC અંગેની માહિતી આપી હતી. આ મિટિંગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓના સૂચનો મેળવવામાં આવ્યા હતા.

Back