એન.એસ.એસ. નો ઓરિએન્ટેશન પ્રોગ્રામ

બી.કોમ.ના વિદ્યાર્થી ભાઈ - બહેનો માટે એન.એસ.એસ. નો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો. મહેસાણા અર્બન આર્ટ્સ એન્ડ સાઇન્સ કોલેજ ના પ્રાધ્યાપક ડો. અશોકભાઈ પટેલ દ્વારા એનએસએસ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમનું સંચાલન એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડો. કલ્પેશભાઈ પટેલ અને ડો. વિશાલભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કાર્યક્રમના અંતે પ્રાધ્યાપક વિષ્ણુભાઈ પટેલ સાહેબ દ્વારા આભાર વિધી કરવામાં આવી.

Back