Motivational Speech

               શ્રી વી આર પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણામાં તારીખ 26/07/2023ને ગુરુવારના ોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પન્યાસ જગતશેખર વિજય મહારાજનું પ્રેરણાદાયી વ્યાખ્યાન  આપવામાં આવ્યું. તેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.   

Back