Environmental Issues and its Solution

શ્રી વી આર પટેલ કોલેજ ઓફ કોમર્સ, મહેસાણામાં  શનિવાર ના ોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતપર્યાવરણ સમસ્યા અને તેના ઉકેલો,  સંરક્ષણ ગતિવિધિ અંગેની માહિતી ડો. હિરેનભાઈ પ્રજાપતિ દ્વારા  વિદ્યાર્થીઓને  આપવામાં આવી. જેમાં ખુબ મોટી સંખ્યા માં વિદ્યાર્થી ભાઈ-બહેનો હાજર રહ્યા. આચાર્યશ્રી ડો.જે.કે.પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળસમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. શૈલેશભાઈ પ્રજાપતિ  દ્વારા કરવામાં આવ્યું હતું.      

Back