પ્રવેશોત્સવ 2023-2024

પ્રવેશોત્સવ તા. ૨૦-૦૬-૨૦૨૩                 

પ્રથમ વર્ષ બી.કોમ.માં પ્રવેષ મેળવેલ વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મહેસાણા વિધાનસભાના એમ.એલ.એ. શ્રી મુકેશભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી કે. કે. પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવ્યા.આકાર્યક્રમનું આયોજન પ્રિ.ડૉ.જે.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

 

Back